શ્રી વિશા શ્રીમાળી ૧૦૮ ના ગોળ નું મુંબઈ જૈન મંડળ
ઉપરોક્ત સમાજોમાંથી પ્રત્યેક સમાજ ના ૩-૩ સભ્યો મળીને ૧૮ સભ્યોની કાર્યવાહક સમિતીની નિમણુક ૩ વર્ષ માટે કરવામાં આવેલ છે. જેના પ્રમુખ તરીકે વિજાપુર સત્તાવીશ વિશા શ્રીમાળી જૈન જ્ઞાતિ પંચના માનનીય અધ્યક્ષ શ્રી નવીનભાઈ પોપટલાલ વખારિયા – ગવાડા (હાલ કાંદિવલી-પશ્ચિમ) ની નિમણુક કરવામાં આવેલ છે.
Recent Posts